વીર સવંત ૨૪૯૭ અષાઢ વદ ૭ सावन कृष्ण पक्ष ७ સવારે ૧૦ વાગે - Morning 10 AM જુલાઈ ૧૯૭૧ (ઉમર ૪૭) સોનગઢ સ્વાધ્યાય મંદિર પરિસર (ટેપ રેકોર્ડિંગ રૂમની બાજુની રૂમ)
સ્વર્ગવાસ:
સમાધિ મરણ = મૃત્યુ મહોત્સવ
વીર સવંત ૨૫૧૪ માગસર વદ ૩
पौष कृष्ण पक्ष ३ રાત્રે ૧૦ વાગે - Night 10 PM કષાય પાહુડ શાસ્ત્ર - ભાગ ૧૫ સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ
તા: ૮-૧૨-૧૯૮૭ (ઉમર ૬૩) બ્લોક નં. ૨૫, કહાન નગર સોસાયટી, સોનગઢ
જિંદગીનો સરવાળો
બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનને દરેક પંથના સાધુમુનીઓ અને અગ્રણીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થયેલ છે.