સંક્ષિપ્ત જીવન ક્રમ

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈન

સંક્ષિપ્ત જીવન ક્રમ

આત્મધર્મ માસિક ના ૩૨ વર્ષો સુધી સંપાદક
૨૪ તીર્થંકર મહાપુરાણ સહીત ૧૫૦થી અધિક પુસ્તકોના રચયિતા
(વિશેષ પરિચય માટે અહીં ક્લિક કરો)

જન્મ:
વીર સવંત ૨૪૫૧ પોષ સુદ પુનમ

ઈ. સ. ૧૯૨૫

'અજરા-અમર', બજાર લાઈન

જેતપર (મોરબી - સૌરાષ્ટ્ર)


પિતાજી:

શ્રી અમૃતલાલ કાશીદાસ મહેતા


માતુશ્રી:

અચરત મા

મોટા ભાઈ:

જેવંતલાલ અમૃતલાલ મહેતા (મોરબી)


સંત સમાગમ:

પૂ. કાનજીસ્વામી
વીર સવંત ૨૪૬૯ અષાઢ સુદ ૨ - અષાઢી બીજ
ઈ. સ. ૧૯૪૩ (ઉમર ૧૯)
રાજકોટ

બ્રહ્મચર્ય વ્રત અંગીકાર:

વીર સવંત ૨૪૭૩ ફાગણ સુદ ૧

તા: ૨૨-૨-૧૯૪૭ (ઉમર ૨૩)

સોનગઢ


સ્વાનુભુતી:

વીર સવંત ૨૪૯૭ અષાઢ વદ ૭

सावन कृष्ण पक्ष ७

સવારે ૧૦ વાગે - Morning 10 AM

જુલાઈ ૧૯૭૧ (ઉમર ૪૭)

સોનગઢ સ્વાધ્યાય મંદિર પરિસર

(ટેપ રેકોર્ડિંગ રૂમની બાજુની રૂમ)


સ્વર્ગવાસ:

સમાધિ મરણ = મૃત્યુ મહોત્સવ

વીર સવંત ૨૫૧૪ માગસર વદ ૩

पौष कृष्ण पक्ष ३

રાત્રે ૧૦ વાગે - Night 10 PM

કષાય પાહુડ શાસ્ત્ર - ભાગ ૧૫ સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ

તા: ૮-૧૨-૧૯૮૭ (ઉમર ૬૩)

બ્લોક નં. ૨૫, કહાન નગર સોસાયટી, સોનગઢ

વધુ માહિતી માટે ટોચ પર આવેલ Menu માંથી યોગ્ય option select કરો. Mobile ફોનમાં ઉપર ડાબી તરફ આવેલ Menu icon (☰) click કરો.